ઓન લાઇન દાન

||  ગઢપુર શ્રી અક્ષર ઓરડીની સેવાનો અમુલ્‍ય લાભ  ||

                        અક્ષરધામ શ્રી ગઢપુરમાં શ્રીહરિ જયા નિવાસ કરતા જે ભૂમિમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણે અંતિમ શ્ર્વાસ લીધો તે અક્ષર ઓરડીનો શાસ્‍ત્રોના વર્ણન પ્રમાણેનો જીર્ણોધ્‍ધાર થઇ રહ્યો હોય જેમને આ કાર્યમાં સેવા નોંધાવવાની હોય તેણે ગઢપુર મંદિરની પાકી પાવતી મેળવી સેવા કરવી...
       ૨૦,૦૦૦/-   ચોકડા (૮ યજમાન)
 ૧૧     ૧૪,૦૦૦/-   બ્રેકીટ (૧૦ યજમાન)
 ૨૬    ૨૦,૦૦૦/-   ઓસરીના પાટડા (૧૦ યજમાન)
 ૨૭    ૧૮,૦૦૦/-   ઓસરીના આડા પાટડા (૧૦ યજમાન)

અક્ષર ઓરડી જીર્ણોધ્ધારના મુખ્ય યજમાન

ગઢપુરના સાં.યો.રવિકાંતાબેનની પ્રેરણાથી
કાંતિભાઇ મયજીભાઇ પટેલ - મહેળાવ હાલ કેન્યા

અ.નિ.કુસુમબેન કાંતિભાઇ પટેલ
યોગેશભાઇ કાંતિભાઇ પટેલ
મિલનકુમાર યોગેશભાઇ પટેલ
મીહિરકુમાર યોગેશભાઇ પટેલ
ભાવિકકુમાર યોગેશભાઇ પટેલ

ચેક તથા ડ્રાફટથી ડોનેશન પાઠવો.

આપનો ચેક તથા ડ્રાફટ "શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્‍ટ" ના નામનો પેયેબલ એટ "ભાવનગર" નો નીચેના સરનામાં પર મોકલી આપવો.

શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્‍ટ, શ્રી સ્‍વામિનારાયણ મંદિર (મુખ્‍ય)
મુ. ગઢડા, તા. બોટાદ, જી. ભાવનગર. રાજય - ગુજરાત (ભારત)

વાયર ટ્રાન્‍સફર તથા નેટ બેંકીંગથી ડોનેશન પાઠવો.

આપના ઇન્‍ટરનેટ બેંકીંગ તથા વાયર ટ્રાન્‍સફર એકાઉન્‍ટ દ્વારા આપ અમોને અમારા નેટ બેંકીંગ એકાઉન્‍ટમાં ડોનેશન પાઠવો.

બેંકનું નામઃ એચ.ડી.એફ.સી. બેંક,  બ્રાન્‍ચ કોડ : 0000948
 એકાઉન્‍ટ નંબર : 09481450000268 (India),  બ્રાન્‍ચઃ બોટાદ
 એકાઉન્‍ટ નંબર : 09481170000010 (Out Of India),  બ્રાન્‍ચઃ બોટાદ

વધુ વિગતવાર માહિતી માટે ફોનઃ +91.9426804109  ( શા.સ્‍વા. છપૈયાપ્રકાશદાસજી ) પર સંપર્ક કરો